કોંગ્રેસ તેમજ અન્ય પાર્ટીના નેતાઓ દ્વારા રાજયમાં જે રીતે વાણીવિલાસ કરવામાં આવી રહ્યો છે તે સંદર્ભમાં આજ રોજ પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ” ખાતે અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખશ્રી ગૌતમભાઇ ગેડિયાની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઇ.

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી Read More…